Site icon Gujarat SQUARE

Ahmedabad Gandhinagar metro train રાતના કેમ બંધ થઈ જાય છે મેટ્રો, કારણ જાણીને ચોકી જશો

Ahmedabad Gandhinagar metro train

Ahmedabad Gandhinagar metro train રાતના સમયે કેમ બંધ થઈ જાય છે મેટ્રો, જાણી લો આ છે મોટું કારણ મિત્રો ઘણા લોકોને એક પ્રશ્ન મનમાં મોજો તો હશે કે મેટ્રો ટ્રેન આખો દિવસ તો ચાલુ રહે છે પણ રાત્રે કેમ બંધ થઈ જાય છે તો તમને જણાવી દઈએ કે એના પાછળ એક મોટું કારણ છુપાયેલું છે જે નીચે આપેલ છે ahmedabad-gandhinagar metro route

મેટ્રો એવા શહેરમાં હોય છે કે જ્યાં વધારે પડતી વસ્તી હોય લોકોને આવા જવામાં તકલીફ પડતી હોય જેના કારણે મેટ્રો સેવા એટલે કે અર્બન માસ રેપીડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ તરીકે પણ મેટ્રોને ઓળખવામાં આવે છે જે ટ્રાફિકની સમસ્યાનો દૂર કરવા માટે એકબીજા સ્ટેશન પર સારી રીતે લોકો હરી ભરી શકે તે માટે મેટ્રો સેવા ચાલુ કરવામાં આવે છે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન

  1. પૈસા કમાવા માટે સૌથી સારો આઇપીઓ એટલે Bajaj Housing Finance IPO જાણો ક્યારે ખુલશે

રાત્રે મેટ્રો બંધ થવાનું કારણ નીચે આપેલ છે

માંટેનન્સ અને મરામત:

સાફસફાઈ:

નિમ્ન મુસાફરોની સંખ્યા:

ટ્રેન ડેપો પહોંચાડવી:

Exit mobile version