ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર સ્કોલરશીપ એ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ પહેલ છે, જેની જાહેરાત વિદ્યાપીઠના ચાન્સેલર અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં કરવામાં આવી છે. આ યોજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રોત્સાહન અને સંશોધનને બળ આપશે. Gujarat Vidyapith Chancellor Scholarship
ગુજરાત ચાન્સેલર શિષ્યવૃત્તિ 2025 માટેના માપદંડ Criteria for chancellor’s scholarship in gujarat 2025
- UG અને PG સ્તરે દર વર્ષે 100 ટોપર્સ ને સ્કોલરશીપ આપવામાં આવશે.
- દરેક શિષ્યવૃત્તિ માટે કુલ ₹10 લાખની ફાળવણી કરવામાં આવી છે.
- ઉચ્ચ શૈક્ષણિક પ્રદર્શન અને યોગ્યતા આધારિત પસંદગી થશે.
ગુજરાત વિદ્યાપીઠ ચાન્સેલર સ્કોલરશીપ યોજના ફાળવણી
- પ્રોફેસરોના સંશોધન માટે ₹50 લાખની ફાળવણી.
- શતાબ્દી પદવીદાન સમારોહ માટે ₹50 લાખ ફાળવાયા.
- ગાંધી ગ્રામજીવન પદયાત્રા માટે પણ ₹50 લાખ ફાળવાયા.
- વિદ્યાર્થી ભવનમાં ભંડોળ કાર્યાલય શરૂ થશે, જેનું અધ્યક્ષપદ અરવિંદભાઈ ભંડારી સંભાળશે.