આપણું અમદાવાદ
અમદાવાદના મેઘાણીનગર પાસે પ્લેન ક્રેશની ઘટના! સૂત્રો પ્રમાણે પ્લેનની અંદર યાત્રીઓ સવાર હતા.
અમદાવાદના મેઘાણીનગર પાસે પ્લેન ક્રેશની ઘટના! સૂત્રો પ્રમાણે પ્લેનની અંદર યાત્રીઓ સવાર હતા. અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન ઉડાન ભર્યા પછી તરત જ આ અકસ્માત ...
ગુજરાત રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, અમદાવાદથી આ રૂટ માટે 200 સ્પેશિયલ ટ્રેનો દોડશે
ગુજરાત રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, અમદાવાદથી આ રૂટ માટે 200 સ્પેશિયલ ટ્રેનો દોડશે ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ...
બળાત્કારના દોષિત આસારામ બાપુના આશ્રમોના નામ અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક સાથે કેમ જોડવામાં આવી રહ્યા છે?
બળાત્કારના દોષિત આસારામ બાપુના આશ્રમોના નામ અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક સાથે કેમ જોડવામાં આવી રહ્યા છે? અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ, ...
નશાખોર ચાલકે કાર ઠોકરી, પિતા-પુત્ર પર ઇંટથી હુમલો – વસ્ત્રાપુર પોલીસે ગિરફ્તારી
અમદાવાદ, મંગળવાર વસ્ત્રાપુરના ડ્રાઇવ-ઇન સિનેમા રોડ પર ગઈ રાત્રે નશાખોર કાર ચાલકે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલી કારને ઠોકર મારી હતી, જે પછી તેણે પીડિત ...
Surendranagar : કલાકો બાદ માંડ-માંડ સુરેન્દ્રનગરની પેપરમીલમાં લાગેલી આગને કાબુમાં લેવાય
Fire In Surendranagar: સુરેન્દ્રનગરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં પેપરમીલમાં શનિવારે બપોરના સમયે આગ લાગી હતી જેને કાબૂમાં લેવા માટે ફાયર ...
ક્રિકેટ લવર્સ માટે માટે મોટા સમાચાર! IPL-2025 અમદાવાદમાં મેટ્રો નો સમય વધારવામાં આવ્યો ,એક વાર જોઈ લો
ક્રિકેટ લવર્સ માટે માટે મોટા સમાચાર! અમદાવાદ મેટ્રો નું ટાઈમ ટેબલ બદલાયું ,એક વાર જોઈ લો IPL 2025 Metro timings 6.20 am to 12.30am ...
અમદાવાદમાં માત્ર 3 નવી સરકારી માધ્યમિક શાળાઓને ,જ્યારે 35 ખાનગી માધ્યમિક શાળાઓને મંજૂરી મળી છે.
આપેલ માહિતી પરથી સ્પષ્ટ છે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગને મહત્તમ બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ તેનો ઉપયોગ નવી સરકારી શાળાઓ ખોલવા માટે થતો ...
રોંગ સાઈડ રાજુઓ ચેતજો ટ્રાફિક પોલીસ વાહન ચાલકો સામે FIR દાખલ કરવામાં આવશે
રોંગ સાઈડ રાજુઓ ચેતજો ટ્રાફિક પોલીસ વાહન ચાલકો સામે FIR દાખલ કરવામાં આવશે અમદાવાદમાં ટ્રાફિક ઉલ્લંઘન અંગેના તાજેતરના આંકડા ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે, ...
અમદાવાદના હેબતપુર અને મુમતપુરા તળાવોનું નવનિર્માણ 8 કરોડ રૂપિયામાં થશે
અમદાવાદના હેબતપુર અને મુમતપુરા તળાવોનું નવનિર્માણ 8 કરોડ રૂપિયામાં થશે શહેરી નવીકરણ અને પ્રકૃતિ સંરક્ષણ તરફની એક મોટી પહેલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ ...
લોક ડાયરાના કલાકાર દેવાયત ખાવડને હવે આગોતરા જામીન મંજુર…
લોક ડાયરાના કલાકાર દેવાયત ખાવડને હવે આગોતરા જામીન મંજુર… અમદાવાદઃ ગુજરાતી સાહિત્ય એટલે કે લોકલા અને ડાયરાના એવા જાણીતા દેવાયત ખાવડ ને હવે આગોદરા ...