
Pravin Mali
ગુજરાત સરકાર ખેતી સાધનો ખરીદવા ,ખેડૂતોને મળશે ₹8.50 લાખ સુધીની સબસિડી
ગુજરાત સરકાર ખેડૂતોને આધુનિક ખેતી તરફ આગળ વધારવા માટે અનેક સહાય યોજનાઓ અમલમાં મૂકી રહી છે. એવી જ એક મહત્વપૂર્ણ યોજના છે એગ્રો સર્વિસ ...
પંચાયત સેવામાં મોટી ભરતીની જાહેરાત: 6000થી વધુ જગ્યાઓ માટે પ્રક્રિયા શરૂ થશે
ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિકાસને વધુ મજબૂત બનાવવા માટે પંચાયત વિભાગમાં મોટી ...
Pm kisan Yojana new Registration 2026: પીએમ કિસાન રજીસ્ટ્રેશન રૂ.2000નો હપ્તો
ભારત એક કૃષિ આધારિત દેશ છે. ગામડાંમાં રહેતા લાખો પરિવાર આજે પણ ખેતી પર નિર્ભર છે. પરંતુ ઘણીવાર નાના અને સીમાંત ખેડૂત ભાઈઓને પાક ...
માર્ચ મહિનામાં ગરમી ભૂક્કા બોલાવશે: હવામાન વિભાગની ચેતવણી, ગુજરાતમાં હીટવેવની શક્યતા
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે. ઘણા શહેરોમાં તાપમાન સતત વધી રહ્યું છે અને લોકો પહેલેથી ...
સાવધાન! 31 માર્ચ પહેલાં આ કામ ન કરો તો તમારું PPF એકાઉન્ટ બંધ થઈ શકે
નવું નાણાકીય વર્ષ શરૂ થવા માટે હવે થોડો જ સમય બાકી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે PPF (Public Provident Fund) એકાઉન્ટ હોય ...
Coaching Sahay Yojana 2026 Gujarat : સરકારી નોકરીની તૈયારી કરતાં યુવા માટે ખુશખબર, રૂપિયા 20 હજાર ની સહાય મળશે
ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાનો સપનો ઘણા યુવાનો જુએ છે. UPSC, GPSC, SSC, બેંકિંગ, પોલીસ ભરતી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે તૈયારી ...
કર્મચારીઓ માટે મોટી રાહત: ફિક્સ પગારના 5 વર્ષ હવે બઢતીમાં ગણાશે
રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજોમાં કામ કરતા વહીવટી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગણીઓ વચ્ચે સરકારે હવે ફિક્સ પગાર પર ...
LPG સિલિન્ડર બુકિંગમાં મોટો ફેરફાર: હવે 21 દિવસ પછી જ થશે બુકિંગ – જાણો નવો નિયમ
રસોઈ ગેસ આજે લગભગ દરેક ઘરની જરૂરી વસ્તુ બની ગઈ છે. શહેર હોય કે ગામ, લાખો પરિવારો રોજિંદી રસોઈ માટે LPG સિલિન્ડર પર નિર્ભર ...
રામ રહીમ નિર્દોષ જાહેર ,24 વર્ષ જૂના પત્રકાર હત્યા કેસમાં , CBIને મોટો ફટકો
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય આપતા પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને બરી જાહેર કર્યો ...
અમેરિકા–ઈરાન યુદ્ધનો અસર: બાસમતી ચોખાની કિંમતોમાં 7–10% ઘટાડો, ખેડૂતો માટે શું અર્થ?
તાજેતરમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવનો અસર માત્ર તેલ બજાર સુધી મર્યાદિત રહ્યો નથી. હવે તેની અસર ભારતના બાસમતી ચોખાના બજાર પર પણ ...















