ગુજરાતમાં વરસાદ વર્લ્ડ કપ અને નવરાત્રીની મજા બગાડી શકે છે, જાણો કેવું રહેશે મેચના દિવસે હવામાન

હવામાન સમાચાર:ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી અંબાલાલ પટેલે ની આગાહીના વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદ ભારતમાં યોજાવનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રી ની મજા બગાડી શકે છે aavti kalnu havaman

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ:

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદ વર્લ્ડ કપ અને નવરાત્રીની પ્રથમ મેચ ની મજા બગાડી શકે છે 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે કે 14 ઓક્ટોબર અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે

હવામાન કેવું રહેશે ?

અંબાલાલના જણાવ્યા અનુસાર 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું આકાશ અને વરસાદી શક્યતા છે પશ્ચિમી વિક્ષોભના કારણ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે ઉલ્લેખ્યાન છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રી પ્રારંભ થઈ રહ્યું

આ સિવાય અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાત થી 26 ઓક્ટોબર દરમિયાન ત્રણ ચક્રવત સર્જાશે

સાતમી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાયે છે જે 10 મી થી14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની રહે છે બાદમાં 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે બંગાળની ખાડીમાં સર્જાયેલા ત્રણ ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદની સિઝન રહેશે

ગુજરાતમાં નર્મદા ડેમની જળ સપાટી

આજે નર્મદા ડેમની જળ સપાટી 138.6 મીટર એ પહોંચી છે નર્મદા ડેમમાં પાણીની આવક 56,654 ક્યુસેકછે જ્યારે RBPH માંથી પાણી નો પ્રવાહ 42,000 ક્યુંસેક છે નદીમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ગુજરાતમાં આ ચોમાસાની સિઝનમાં લગભગ 100 ટકા વરસાદ સાથે ભારે વરસાદ થયો છે જેના કારણે નર્મદા ડેમમાં દરવાજા 17 દિવસ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
અને હવે આજે નર્મદા ડેમના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે અહેવાલ મુજબ રાજ્યમાં આ સિઝનમાં સો ટકાથી વધુ વરસાદ થયો છે જેમાં 128 તાલુકામાં 100 ટકા વરસાદ નોંધાયો છે અને ચાર તાલુકામાં 60% થી ઓછો વરસાદ છે રાજ્યમાં વરસાદની પાણીએ પણ ચિંતા સર્જે છે કેટલીક જગ્યાએ પુર અને કેટલાક સ્થળો ડેમ તૂટે જોવા મળે છે

Leave a Comment