ગુજરાત રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, અમદાવાદથી આ રૂટ માટે 200 સ્પેશિયલ ટ્રેનો દોડશે ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ (અસારવા) અને કાનપુર સેન્ટ્રલ વચ્ચે 2 જોડી ખાસ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેનો 200 થી વધુ ફેરા કરશે અને ગુજરાત-ઉત્તર પ્રદેશ વચ્ચે સીધી સેવા પ્રદાન કરશે. 200 special trains will run from Ahmedabad for this route
ટ્રેન નંબર ૦૧૯૨૦/૦૧૯૧૯ (૧૮૨ ટ્રિપ્સ)
- અસારવા – આગ્રા કેન્ટ (Train No. 01920/01919)
- જવાનું (01920):
- શરુઆત: 02 એપ્રિલ 2025
- અંત: 01 જુલાઈ 2025
- સમય: દરરોજ સવારે 6:00 → આગ્રા કેન્ટ પહોંચશે બીજા દિવસે 10:20
પરત ફેરો (01919):
- શરુઆત: 01 એપ્રિલ 2025
- અંત: 30 જૂન 2025
- સમય: દરરોજ રાત્રે 11:00 → અસારવા પહોંચશે બીજા દિવસે 4:35
- મુખ્ય સ્ટોપેજેસ: હિંમતનગર, ઉદયપુર, બુંદી, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ફતેહપુર સિકરી વગેરે.
- ક્લાસીસ: AC 2-Tier, AC 3-Tier, Sleeper, General
- બુકિંગ: શરૂ થઈ ગઈ (IRCTC / PRS કાઉન્ટર પર)
ટ્રેન નંબર 01906/01905 (26 ટ્રિપ્સ)
- અસારવા – કાનપુર સેન્ટ્રલ (Train No. 01906/01905)
- જવાનું (01906):
- શરુઆત: 08 એપ્રિલ 2025
- અંત: 01 જુલાઈ 2025
- સમય: દર મંગળવારે સવારે 9:15 → કાનપુર પહોંચશે બીજા દિવસે સવારે 7:00
પરત ફેરો (01905):
- શરુઆત: 07 એપ્રિલ 2025
- અંત: 30 જૂન 2025
- સમય: દર સોમવારે સવારે 8:00 → અસારવા પહોંચશે બીજા દિવસે સવારે 5:45
- મુખ્ય સ્ટોપેજેસ: ઉદયપુર, સવાઈ માધોપુર, ઈટાવા, ટુંડલા, ફિરોઝાબાદ વગેરે.
- ક્લાસીસ: AC 2-Tier, AC 3-Tier, Sleeper, General
- બુકિંગ: 03 એપ્રિલ 2025 થી શરૂ
ટ્રેન ટિકિટ બુકિંગ ક્યારે થશે?
- ટ્રેન 01920/01919: બુકિંગ હમણાં જ શરૂ થઈ ગયું છે (IRCTC/PRS કાઉન્ટર પર).
- ટ્રેન 01906/01905: બુકિંગ 03 એપ્રિલ 2025 થી શરૂ થશે.