Tribhuvandas Kishibhai Patel: દેશના ગૃહ મંત્રી અમિત શાહે ગત બુધવારે લોકસભામાં ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિધેયક રજૂ કર્યો હતો ત્યારબાદ ત્રિભુવન પટેલને લઈને ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે ઘણા બધા લોકોને મનમાં વિચાર એ પણ આવે છે કે ત્રિભુવનદાસ પટેલ કોણ છે અને હાલમાં જે અમુલ સાથે તેમનું કનેક્શન શું છે આપ સૌને જણાવી દે વિપક્ષ આ માટે વિરોધ પણ કરી રહ્યું છે ખાસ કરીને પરિવારના નામ પરી યુનિવર્સિટી બનાવવામાં આવી નથી રહી હવે મનમાં આ સવાલ પણ સ્વાભાવિક ઉઠે છે કે ત્રિભુવનદાસ કેસુભાઈ પટેલ કોણ છે જેમના નામ પર બિલ લાવવામાં આવી રહ્યું છે
ચલો તમને હાલમાં જે વિગતો મીડિયા અહેવાલોમાં સામે આવી છે તેને લઈને મહત્વની વિગતો આપીએ શરૂઆતમાં જણાવી દઈએ તો ત્રિભુવનદાસ પટેલ એ કોંગ્રેસ નેતા હતા જે સરદાર વલ્લભભાઈ પટેલના ખૂબ જ નજીક છે આ સાથે જ વધુમાં જે વિગતો છે તે મુજબ દૂધ ઉત્પાદન કંપની અમૂલની શરૂઆત પણ તેમણે કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે
કોંગ્રેસ સાથે સંબંધ ધરાવતા હતા ત્રિભુવનદાસ
હાલમાં જે મીડિયા રિપોર્ટ મુજબ જે વિગતો સામે આવી છે તે મુજબ અમિત સાહેબ સંસદમાં કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને ખબર નહિ થી કે ત્રિભુવનદાસ પટેલ પણ તેમના જ નેતા હતા સાથે જ તેમણે મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે અગાઉ સરકારોમાં સહકારી સંસ્થાઓ સાથે ટેક્સને લઈને અન્યાય થતો હતો પરંતુ મોદી સરકારે પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટીઝને સન્માન આપવામાં આવ્યું જેથી લાગતા ટેક્સને ઘટાડવામાં આવ્યો હતો