Shramik Annapurna Yojana 2025
માત્ર પાંચ રૂપિયામાં ભોજન રાજ્યમાં 100 નવા ભોજન કેન્દ્ર શરૂ કરાશે આ લોકોને મળશે લાભ
By Admin
—
માત્ર રૂપિયા પાંચના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્યાર સુધી ...