ગુજરાત સરકારની સંત સુરદાસ યોજના શું છે? તમને દર મહિને 1,000 રૂપિયા મળે છે, કોણ લાભ લઈ શકે છે, જાણો

sant surdas yojana 2025 gujarat

sant surdas yojana 2025 gujarat ગુજરાત સરકાર દ્વારા સંત સુરદાસ યોજના દિવ્યાંગ બાળકો (0 થી 17 વર્ષ) માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકોને માસિક ₹1000 આર્થિક સહાય આપવામાં આવે છે.

સંત સુરદાસ યોજના મહત્વપૂર્ણ સુધારાઓ (2025માં)

  • અપંગતા મર્યાદા ઘટાડી 60% (પહેલાં 80%)
  • આવક/ઉંમરની મર્યાદા દૂર (બધા વયજૂથોને લાભ)
  • BPL કાર્ડની ફરજિયાતતા દૂર
  • DBT દ્વારા માસિક ₹1000 સીધા બેંક ખાતે

સંત સુરદાસ યોજના જરૂરી ડોક્યુમેન્ટ

  • દિવ્યાંગતા પ્રમાણપત્ર (80%+)
  • જન્મ પ્રમાણપત્ર / શાળા છોડવાનું પ્રમાણપત્ર (LC)
  • આધાર કાર્ડ
  • BPL કાર્ડ / સુવર્ણ જયંતિ કાર્ડ
  • બેંક ખાતાની વિગતો

સંત સુરદાસ યોજના પાત્રતા (Eligibility) Sant Surdas Yojana Eligibility Criteria

  • દિવ્યાંગતાનું પ્રમાણ 80% કે તેથી વધુ હોવું જોઈએ.
  • ઉંમર 0 થી 17 વર્ષ સુધીની હોવી જોઈએ.
  • BPL (ગરીબી રેખા હેઠળ) કુટુંબો માટે (સ્કોર 0-20) અથવા સુવર્ણ જયંતિ કાર્ડ ધરાવતા લાભાર્થી.

Sant surdas yojana 2025 gujarat online registration

  1. ઈ-સમાજકલ્યાણ પોર્ટલની મુલાકાત લો https://esamajkalyan.gujarat.gov.in

સંત સુરદાસ યોજના

Official WebsiteClick Here
How Apply Online Official Tutorial VideoClick Here
Apply OnlineClick Here
Check Application StatusClick Here
Director Social Defence detailsClick Here

Join WhatsApp

Join Now

Leave a Comment