લોન લઈને મિલકત ખરીદતા પહેલા, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય જાણી લો, પછી કહેતા નહિ

Before buying a property with a loan important decision Supreme Court

gujarat square news:લોન લઈને મિલકત ખરીદતા પહેલા, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય જાણી લો, પછી કહેતા નહિ (સુપ્રીમ કોર્ટનો નિર્ણય) જો કોઈ હાઉસિંગ સ્કીમ બેંક સાથે લોન રિકવરી વિવાદમાં હોય, તો તેમાં બનેલો ફ્લેટ ન ખરીદો. આમ કરવાથી ખરીદનારને મોટું નુકસાન સહન કરવું પડી શકે છે, જ્યારે બિલ્ડરને કોઈ નુકસાન થશે નહીં. Before buying a property with a loan important decision Supreme Court

સુપ્રીમ કોર્ટનો મુખ્ય નિર્ણય:

સુપ્રીમ કોર્ટ દ્વારા લેવામાં આવેલ નિર્ણય એવું કહેવામાં આવ્યું છે કે જે પણ મિલકત ખરીદનાર છે તે બિલ્ડર સાથે ખરીદવા માટે કરાર કર્યો હોય અને પછી બેંકની લોન ભરવાની બાકી હોય તો જે પણ ખરીદનાર વ્યક્તિ છે તેમને કોઈ રાહત આપવામાં આવશે નહીં.

જો બેંક SARFAESI કાયદા હેઠળ મિલકતની હરાજી કરવામાં આવે છે તો જે ખરીદનાર તેને રાજી કરતા રોકી શકતું નથી કારણકે માત્ર બિલ્ડર જ લોન ચૂકવીને રાજી રોકવા માટે અરજી કરી શકે છે મિલકત હરાજ કરે, તો એટીએસ ધારક (ખરીદનાર) તેને રોકી શકતો નથી. માત્ર બિલ્ડર જ લોન ચૂકવીને હરાજી રોકવા અરજી કરી શકે છે.

કેશ જાણો

બિલ્ડરે સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ પાસેથી લોન લઈને હાઉસિંગ પ્રોજેક્ટ બનાવ્યો, પરંતુ લોન ચૂકવવામાં નિષ્ફળ રહ્યો. બેંકે SARFAESI કાયદા હેઠળ મિલકત જપ્ત કરી અને હરાજીની પ્રક્રિયા શરૂ કરી. આ દરમિયાન, બિલ્ડરે કેટલાક ખરીદનારો સાથે “એગ્રીમેન્ટ ટુ સેલ” (ATS) કરાર કર્યા હતા, જોકે બેંકે આવા કરારોને માન્યતા ન આપી.

જ્યારે બેંકે મિલકત હરાજ કરી, ત્યારે એક ખરીદનારે હાઈકોર્ટમાં અરજી કરી અને હરાજી રોકવાનો આદેશ મેળવ્યો. હાઈકોર્ટે કહ્યું કે જો એટીએસ ધારક સંપૂર્ણ રકમ ચૂકવે, તો ફ્લેટ તેને આપવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પલટાવી દઈને સ્પષ્ટ કર્યું કે SARFAESI કાયદા હેઠળ માત્ર બિલ્ડર અથવા હરાજી ખરીદનાર જ કાનૂની હકદાર છે, ATS ધારક નહીં.

શું છે SARFAESI કાયદો?

SARFAESI (Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest) એક્ટ, 2002 હેઠળ, બેંકો લોન ચૂકવણી ન થાય તો મિલકત જપ્ત કરી શકે છે. આ કાયદા હેઠળ:

  1. કલમ 13(4): બેંક મિલકત જપ્ત કરીને હરાજ કરી શકે છે.
  2. કલમ 13(8): જો બિલ્ડર લોન ચૂકવે, તો હરાજી રોકી શકાય છે.
  3. કલમ 17: જપ્તી અને હરાજી સામે ફક્ત DRT (ડેટ રિકવરી ટ્રિબ્યુનલ)માં અપીલ થઈ શકે છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ :

તમે પણ મિલકતથી તો પૂરી ખાઈ દો છો તો પહેલા ધ્યાન રાખવું કે જે ખરીદનાર તો પડી કે મિલકત જે કોઈ વીમાજ માથું નથી અને જો વિવાદ ન હોય તો તમે ખરીદવાની ટાળી શકો છો, ખરીદી વખતે બેંક દ્વારા મિલકતની રાજી કરો ATS ધારકોને કોઈ સુરક્ષા નથી

Join WhatsApp

Join Now

Leave a Comment