હવે ખેડૂતોને મળશે સસ્તા ભાવે ખાતર, સરકાર 37,216 કરોડ રૂપિયાની સબસિડી આપશે ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક માટે ૩૭૨૧૬ કરોડ રૂપિયા ની સબસીડી મંજૂર કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક ખેડૂતના હિતમાં સારો નિર્ણય લેવામાં આવ્યો છે હવે વ્યાજબી ભાવે ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં આવશે ખરીફ 2025 (1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર) માટે મંજૂર કરાયેલ સબસિડી રવિ 2024-25 ની સિઝન કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધારે છે. આ રકમ ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરો પર આપવામાં આવશે, જેમાં NPKS ગ્રેડનો સમાવેશ થાય છે.
Fertilizer Subsidy 2025
ખેડૂતો માટે એક સારા સમાચાર છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ પાક માટે ૩૭૨૧૬ કરોડ રૂપિયા ની સબસીડી મંજૂર કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક ખેડૂતના હિતમાં સારો નિર્ણય લેવામાં આવ્યો છે હવે વ્યાજબી ભાવે ખેડૂતોને ખાતર પૂરું પાડવામાં આવશે ખરીફ 2025 (1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર) માટે મંજૂર કરાયેલ સબસિડી રવિ 2024-25 ની સિઝન કરતાં લગભગ 13,000 કરોડ રૂપિયા વધારે છે. આ રકમ ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરો પર આપવામાં આવશે, જેમાં NPKS ગ્રેડનો સમાવેશ થાય છે.
ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળશે
ખેડૂતોને હવે સસ્તા ભાવે ખાતર આપવામાં આવશે આ યોજના હેઠળ યુરિયા ખાતર ડીએપી ખાતર એમોનિયા ખાતર ખાતર જેવા તમામ કાચા માલ અને ધ્યાનમાં રાખીને એક એપ્રિલ 20125 થી 30 સપ્ટેમ્બર 2025 સુધી આ યોજના અમલમાં આવે છે અને સસ્તાદારે બધા ખેડૂતોને ખાતર મળશે