Gujarati News
બિહાર પટનામાં પ્રધાનમંત્રી મોદીનું મંદિર બનાવવામાં આવશે!
બિહારમાં એક અનોખો પ્રસ્તાવ ચર્ચાનો વિષય બન્યો છે. બિહાર રાજ્ય ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડે પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત મંદિર બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. ...
ભારત-નેપાળ સરહદે ₹200 અને ₹500ની નવી નોટ લઈ જવાની મંજૂરી, જાણો નવા નિયમો
ભારત-નેપાળ સરહદ પર હવે 9 નવેમ્બર 2016 પછીની ₹200 અને ₹500ની ભારતીય નોટ લઈ જઈ શકાશે. જાણો કયા નિયમો લાગુ પડશે, ₹25,000ની મર્યાદા અને ...
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : માત્ર ₹1.5 પ્રીમિયમમાં મળે ₹2 લાખનું વીમા કવચ
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ માત્ર આશરે ₹1.5 દૈનિક પ્રીમિયમમાં ₹2 લાખનું જીવન વીમા કવચ મળે છે. જાણો પાત્રતા, લાભ અને અરજી પ્રક્રિયા ...
ગુજરાત સરકારે દર્દીઓ માટે કરી મોટી જાહેરાત, હવે તેઓ ગમે ત્યાંથી દવા ખરીદી શકશે
ગુજરાત સરકારે દર્દીઓ માટે કરી મોટી જાહેરાત, હવે તેઓ ગમે ત્યાંથી દવા ખરીદી શકશે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. PMJAY ...








