Pradhan Mantri Awas Yojana gujarat 2025 online apply form: સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે અરજી કરવી, યોગ્યતા, દસ્તાવેજો અને નવી યાદી

Pradhan Mantri Awas Yojana gujarat 2025
Pradhan Mantri Awas Yojana gujarat 2025 online apply form પ્રધાનમંત્રી આવાસ યોજના 2025: ગરીબ વર્ગ માટે ઘરની આશા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) 2025 દેશના ગરીબ અને શ્રમિક વર્ગ માટે એક ગ્રામીણ વરદાન સમાન સાબિત થઈ રહી છે. આ યોજનાનો હેતુ એ છે કે દેશના દરેક એવા પરિવારને મકાન પ્રદાન કરવું, જે હજુ પણ કાચા ઘરોમાં રહે છે અને મજબૂત ઘર બનાવવા માટે.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 નાણાંકીય સહાય

પીએમ આવાસ યોજના 2025 જો તમે પણ ફોન કરી અને અરજી કરવા માંગતા હો તો સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે અને પીએમ આવાસ યોજનામાં કેટલી નાણાકીય સહાય મળશે એ પણ તમને જણાવી દઈએ ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારમાં અને પહાડી વિસ્તાર લોન વ્યાજ સબસીડી કેટલી હશે તે પણ જાણી લો શહેરી અને ગ્રામ્યવિસ્તારમાં પીએમ આવાસ યોજના માટે ₹1,20,000 સુધીની છે અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સહાય: ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 1.2 લાખ સુધી. પહાડી વિસ્તારોમાં રૂ. 1.3 લાખ સુધી.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાયકાત શું હોવી જોઈએ?

જો તમે પણ આવાસ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો ફોર્મ ભરવા માટે તમારે લાયકાત શુ યોગ્યતા હોવી જોઈએ તો જાણો તમે ભારતના નાગરિક હોવો જોઈએ અને તમારી પાસે કોઈ કરવું ના જોઈએ જોવાશે તો તમને નહીં મળે અને જે પીએમ આવાસ યોજનામાં ફોર્મ ભરવા માંગે છે તેમની વાર્ષિક આવક ત્રણ લાખથી 6,500 હોવી જોઈએ અને તેમની પાસે રેશનકાર્ડ બીપીએલ હોવું જોઈએ અને પાનકાર્ડ પણ જોશે અને ફોર્મ ભરવા માગતા તેમની ઉંમર 18 વર્ષ ઉપર હોવી જોઈએ

ફ્રી સિલાઈ મશીન યોજના 2025 ફોર્મ, આ રીતે ભરો અને જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ યાદી કેવી રીતે જોવી?

  • પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.

Pradhan mantri awas yojana gujarat 2025

  • પછી તમારે હોમ પેજની ઉપર હેડર પર (Awassoft) વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • તે પછી તમારે ડ્રોપ ડાઉન મેનૂમાં (રિપોર્ટ) પર ક્લિક કરવાનું રહેશે
  • પછી તમારે (H) વિકલ્પ હેઠળ (વેરિફિકેશન માટે લાભાર્થી વિગતો) ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે

Pradhan mantri awas yojana gujarat 2025

  • પછી તમારી સામે MIS રિપોર્ટનો વિકલ્પ ખુલશે
  • તે પછી તમારે તમારા રાજ્યનું નામ/જિલ્લાનું નામ/બ્લોકનું નામ/ગામનું નામ પસંદ કરવાનું રહેશે

Pradhan mantri awas yojana gujarat 2025

  • પછી તમારે નીચે આપેલ કેપ્ચા કોડ ભરવો પડશે અને સબમિટ બટન પર ક્લિક કરવું પડશે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કેવી રીતે કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે

Pradhan Mantri Awas Yojana gujarat 2025

  • વેબસાઈટ પર છે તમારે Awaassoft નો વિકલ્પ પર ક્લિક કરશો એટલે પ્રક્રિયા ચાલુ થશે.
  • પછી એક નવું પેજ જોવા મળશે “ડેટા એન્ટ્રી આવાસ ” જેને ક્લિક કરવું પડશે.

Pradhan Mantri Awas Yojana gujarat 2025

  • હવે તમારે તમારું રાજ્ય અને જિલ્લાનું પસંદગી કરવી અને ત્યારબાદ Continue બટન પર ક્લિક કરવું.

Pradhan Mantri Awas Yojana gujarat 2025

  • પછી યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ લોગિન કરવું પડશે.
  • લોગિન કર્યા પછી તમારી સામે લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ 2025 આવશે.તેમાં તમારે તમારી વ્યક્તિગત વિગતો, બેંક વિગતો અને જરૂરી અન્ય માહિતી ભરવી પડશે.
  • ફોર્મ ભર્યા પછી ફોર્મને સારી રીતે ચકાસી લો અને ત્યારબાદ સબમિટ કરો.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2024 સ્ટેટસ કેવી રીતે

  • સૌ પ્રથમ તમારે (સત્તાવાર વેબસાઇટ) પર જવું પડશે.
  • પછી તમારે વિકલ્પ પર ક્લિક કરવું પડશે (તમારી મૂલ્યાંકન સ્થિતિને ટ્રૅક કરો).
  • તે પછી તમારે તમારી બધી માહિતી જેમ કે ‘નામ/પિતાનું નામ/મોબાઈલ નંબર’ ભરવાની રહેશે.
  • પછી તમે સરળતાથી તમારું સ્ટેટસ ચેક કરી શકશો.

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 માટે હેલ્પલાઇન

  • ટોલ ફ્રી નંબર – [1800-11-6446]
  • ઈમેલ – (support-pmayg@gov[dot]in)

શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 ?
પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે, જે 2015 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતના તમામ ગરીબ મજૂરોને કાયમી ઘરની સુવિધા પૂરી પાડવાનો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કેટલી રકમ મળે છે?
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં, (રૂ. 120000/-) ગ્રામીણ અને (રૂ. 130000/-) શહેરી લાભાર્થીઓને તેમના સ્થાન અનુસાર આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાયકાત શું હોવી જોઈએ?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે, તમે ભારતના નાગરિક હોવ, તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, તમારું નામ BPL કાર્ડની યાદીમાં હોવું જોઈએ, તમારી વાર્ષિક આવક 3 થી 6 લાખની વચ્ચે હોવી જોઈએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વય મર્યાદા કેટલી હોવી જોઈએ?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વય મર્યાદા 18 વર્ષથી વધુ હોવી જોઈએ.

Join WhatsApp

Join Now

Leave a Comment