Mudra Yojana: પીએમ નરેન્દ્ર મોદીની આ યોજના દ્વારા આપવામાં આવે છે 20 લાખ રૂપિયા સુધીની લોન

Pradhan Mantri Mudra Yojana (PMMY): પ્રધાનમંત્રી દ્વારા ઘણી બધી યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે મુખ્યમંત્રી મુદ્રા યોજના હેઠળ સસ્તા વ્યાજદરમાં લોન પ્રોવાઇડ કરવામાં આવે છે જેમાં 20 લાખ રૂપિયા સુધીની તમને લોન મેળવી શકો છો સાથે જ કોલ લેટર ફ્રી હોય છે હાલ લોન માટે મહત્વનું એ છે કે નાણામંત્રી દ્વારા 23 જુલાઈ 2024 ના રોજ કેન્દ્રીય બજેટમાં દરમિયાન લોન લિમિટ વધારીને 20 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે જો તમે પણ વ્યવસાય શરૂ કરવા માંગો છો અને મુદ્રા લોન લેવા માંગો છો તો આજના મહત્વપૂર્ણ લેખમાં અમે તમને આ લોન યોજના અંગે વિગતવાર જણાવીશું નવી મર્યાદા 24 ઓક્ટોબર 2024 થી લાગુ કરવા દેવામાં આવી છે ચલો જણાવીએ વિસ્તારથી માહિતી

આ યોજના માટે ત્રણ પ્રકાર હોય છે મુદ્રા લોન ચાર કેટેગરીમાં વિશેષ શિશુ કિશોર અને તરુણ યોજના આપવામાં આવે છે સાથે જ તરૂણ પ્લસ યોજના પણ આ કેટેગરીમાં સામેલ કરવામાં આવી છે ચાલો તમને અન્ય વિગતો પણ જણાવીએ Gujarat square news

Gujarat square today, Gujarat square live Gujarat square news live Gujarat square news today Gujarat square update  Gujarat square news today 

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંગે વિગત 

મુદ્રા લોન યોજના કે 52 કરોડ રૂપિયા થી વધુ ખાતાઓ ખોલવામાં મદદ મળી છે સાથે જ કિશોર લોન ની ભાગીદારી નાણાકીય વર્ષ 2016 ના 5.9% થી વધી નાણાકીય વર્ષ 2025 માટે 44.7% થઈ ગઈ છે મુદ્રા યોજના ના કુલ લાભાર્થીઓને 68% મહિલાઓ છે અને નાણાકીય વર્ષ 2016 અને નાણાકીય વર્ષ 2025 વચ્ચે મહિલાઓ આ યોજનાનો લાભ વધુ પડતો લાભ ઉઠાવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment