
Pravin Mali
હીરાના કારખાનામાં મંદી કેમ આવી : કારખાનાઓ બંધ અને બેરોજગારી 45 લોકોએ ટૂંકાવી જિંદગી
ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદીનો માર: કારખાનાઓ બંધ અને બેરોજગારીની સ્થિતિ 45 લોકોએ ટૂંકાવી જિંદગી ગુજરાતનો હીરા ઉદ્યોગ, જે રાજ્યની ઓળખ અને ગૌરવ છે, હાલ ...
માત્ર પાંચ રૂપિયામાં ભોજન રાજ્યમાં 100 નવા ભોજન કેન્દ્ર શરૂ કરાશે આ લોકોને મળશે લાભ
માત્ર રૂપિયા પાંચના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી શ્રમિક અન્નપૂર્ણા યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અત્યાર સુધી ...
today Yuvraj Singh Birthday: શું 2011 વર્લ્ડ કપ જીત્યા બાદ યુવરાજ સિંહ હીરોમાંથી વિલન બન્યો?
today Yuvraj Singh Birthday: આજ યુવરાજ સિંહના 43મા જન્મદિવસે, ભારતના આ મહાન ક્રિકેટરની જીવનકથાનો ખાસ અહેવાલ. 12 ડિસેમ્બર, 1981ના રોજ જન્મેલા યુવરાજે ભારતીય ક્રિકેટને ...
2 લાખ સુધીની લોન કોઈપણ ગીરવી રાખ્યા વગર મળશે, RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!
2 લાખ સુધીની લોન કોઈપણ ગીરવી રાખ્યા વગર મળશે, RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ! ભારતીય રિઝર્વ બેંકે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આપ્યા ...
53% DA પછી, આ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ફરી વધ્યો, સરકારે બે ભથ્થાં વધાર્યા, બેંક ખાતામાં વધુ પૈસા આવશે.
53% DA પછી, આ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર ફરી વધ્યો, સરકારે બે ભથ્થાં વધાર્યા, બેંક ખાતામાં વધુ પૈસા આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓઃ કેન્દ્ર સરકારે દિવાળી ...
Gopal Namkeen factory Fire:રાજકોટમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ ભભૂકી ઉઠતાં હાહાકાર મચી ગયો
Gopal Namkeen factory Fire:રાજકોટમાં ગોપાલ નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ ,અફરાતફરીનો માહોલ સર્જાયો રાજકોટના મેટોડા જીઆઇડીસીમાં સ્થિત ગોપાલ નમકીન ફેક્ટરીમાં બુધવારે ભીષણ આગ ભભૂકી ...
અતુલ અને નિકિતાના પ્રેમ લગ્ન થયા હતા! પહેલા ડેટ અને પછી લગ્ન, કેવી રીતે મળ્યા, સંબંધો કેમ બગડ્યા? જાણો
Atul Subhash Nikita Singhania Marriage Story :અતુલ અને નિકિતાના પ્રેમ લગ્ન થયા હતા! પહેલા ડેટ અને પછી લગ્ન, કેવી રીતે મળ્યા, સંબંધો કેમ બગડ્યા? ...
ITR Deadline: ITR ફાઈલ કરવાનું ભૂલી ગયા છો, તો તાત્કાલિક આ તારીખે ભરી લો, નહીંતર થશે આટલી પેનલ્ટી
ITR Deadline: જે લોકો ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાનું ભૂલી ગયા છે તેમના માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે 31 જુલાઈની ડેડ લાઈન ચુકી ગયેલા ...
ભારે વરસાદ અને વાવાઝોડાના નુકસાન સામે PGVCLનો નવો નિર્ણય સૌરાષ્ટ્ર અને કચ્છને મળશે આ સુવિધા
દરિયાકાંઠાના વીજ ગ્રાહકોને દરવર્ષે વીજ વિક્ષેપમાંથી રાહત મળશે: કવર્ડ કંડકટર પ્રોજેક્ટ સાથે પ્રગતિ ગીર સોમનાથ/જૂનાગઢ: સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તાર માટે PGVCL (પશ્ચિમ ગુજરાત ...
કર્મચારીને મહિનામાં 3 દિવસની રજા અને માત્ર ચાર દિવસ કામ, આ દેશે વસ્તી વધારવાનો નવો રસ્તો શોધી કાઢ્યો
કર્મચારીને મહિનામાં 3 દિવસની રજા અને માત્ર ચાર દિવસ કામ, આ દેશે વસ્તી વધારવાનો નવો રસ્તો શોધી કાઢ્યો જાપાન, વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થતંત્ર ...















