ઈશાન કિશન નો ‘વનવાસ’ સમાપ્ત થવા જઈ રહ્યો છે, ફરી ક્રિકેટમાં વાપસી કરી શકે છે જાણો
ઈશાન કિશન નો ‘વનવાસ’ સમાપ્ત થવા જઈ રહ્યો છે, તે આ સીરીઝ દ્વારા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી બાદ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણીમાં ઘણા ખેલાડીઓને આરામ આપવામાં આવનાર છે, જેનો ફાયદો લાંબા સમયથી ટીમની બહાર રહેલા ઈશાન કિશનને મળી શકે છે. ishan kishan return … Read more