Manoj Kumar: બોલીવુડના જાણીતા અભિનેતા મનોજકુમાર આજે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હિન્દી સિનેમા જગતમાં મનોજ કુમાર ખૂબ જ જાણીતું નામ હતું અને તેમની ઉંમર 87 વર્ષની વહીએ તેમનું નિદાન થયું છે તેમના પુત્ર કુણાલ ગૌસ્વામી એ પણ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેઓ બીમાર હતા તેમને સારવાર માટે કોકીલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને શુક્રવારે સવારે 3:30 વાગ્યાની આસપાસ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા આજે તેમના અંતિમ સંસ્કાર પવન હંસ સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે જ મોટી હસ્તીઓ પણ હાજર રહી હતી
પત્ની સસ્તી પોતાના પતિ અને લોકપ્રિય અભિનેતા ભારતીય શરીરને ગળે લગાવીને દરવા લાગી હતી જ્યારે કુણાલ પોતે તેના પિતાની અંતિમ વિદાય વખતે સંપૂર્ણપણે ઉદાસ થઈ ચૂક્યો હતો અને આંખમાંથી આંસુ આવી પહોંચ્યા હતા આ સાથે જ તેમની માતાને પણ આશ્વાસન આપતો નજરે ચડ્યો હતો. માતા અને પુત્રના આ અત્યંત ભાવનાથ મત દ્રશ્યો જોઈને હર કોઈ રડી પડ્યા હતા. આ સાથે જ અભિષેક બચ્ચન અમિતાભ બચ્ચન અરબાઝ ખાન સલીમ ખાન રાજપાલ યાદવ અનુમલિક તેમજ પ્રેમ ચોપડા સહિતના ઘણા બોલીવુડ અભિનેતાઓ અને સેલિબ્રિટીઝ મનોજકુમારને અંતિમ વિદાય આપી હતી વિદાય વખતે બધાની આંખો ભીની હતી અને સૌ ઉદાસ હતા