Ahmedabad New Flights : અમદાવાદથી સીધી ફ્લાઈટ કોલકાતા,ગુવાહાટી અને કોચીન માટે શરૂ થઈ, જાણો ટાઈમ ટેબલ

Ahmedabad New Flights : અમદાવાદથી ફ્લાઇટમાં ટ્રાવેલ કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે હવે અમદાવાદથી સીધી કોચીન ત્રિવેન્દ્રમ કોલકત્તા અને ગુવાહાટી જવા માટે સીધી ફ્લાઈટ મળી જશે આજથી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા સીધી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે હવે તમારે મુંબઈ જવાની જરૂર નથી અમદાવાદથી સીધી કોલકાતા અને ગુવાહાટી માટે ફ્લાઇટ શરૂ થઈ ચૂકી છે અમદાવાદથી કોલકાતા જવા માટે એક ફ્લાઈટ કાર્યરત હતી હવે સાંજના સમયે પણ બીજી ફ્લાઈટ શરૂ કરી દેવામાં આવી છે ચલો તમને આ ફ્લાઈટના ટાઈમ ટેબલ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી આપીએ 

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આપ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે indigo એરલાઇન્સ દ્વારા વધુ ચાર નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે જેથી ગુજરાતમાં રહેતા નાગરિકો જેવો ફ્લાઇટમાં ટ્રાવેલ કરવા કલકત્તા તરફ જવાય છે અથવા કલકત્તા અને ગુવાહાટી મુસાફરી કરી રહ્યા છે તેમના માટે સારા સમાચાર છે અમદાવાદ ત્રિવેન્દ્રમ અને કોચીન અમદાવાદ ગોવાહાટી અને અમદાવાદ કોલકાતા થી સીધી ફ્લાઈટનું પ્રારંભ થઈ ચૂક્યો છે   ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા હાલમાં જ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને સમયપત્ર પણ બહાર પાડવામાં આવ્યું છે 

અમદાવાદથી કોલકાતા સીધી ફ્લાઈટનું ટાઈમ ટેબલ 

આપ સૌને જણાવી દે તો અમદાવાદથી ડર સોમવારે બુધવાર શુક્રવાર અને શનિવારે અમદાવાદથી ત્રિવેન્દ્રમની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન પર છે જેનો સમયની વાત કરીએ તો 4:25 કલાકે અમદાવાદથી ઉપડશે.અને સાંજે 7:05 કલાકે ત્રિવેન્દ્રમ પહોંચશે.આ સિવાય વધુમાં જણાવી દેતો ત્રિવેન્દ્રમથી આ ફ્લાઈટ સાંજે 7:35:00 કલાકે ઉડાન પડશે અને અમદાવાદ રાત્રે 9:55 કલાકે પહોંચશે.આ ટાઈમ ટેબલ હાલમાં જ બહાર પાડવામાં આવ્યો છે અમદાવાદથી કોચીન ફ્લાઇટ અઠવાડિયામાં મંગળવાર ગુરુવાર અને શનિવારે એમ ત્રણ દિવસ ચાલશે તેમના પણ ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યા છે કોચીન થી અમદાવાદ આવવા માટે તે જ દિવસે સાંજે 7:15 કલાકે કોચીન થી ઉડાન કરશે અને રાત્રે 9:50:00 કલાકે આ ફ્લાઈટ અમદાવાદ પહોંચશે.સીધી ફ્લાઈટ શરૂ થતા ગુજરાતી કોલકાતા તરફ મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે

Join WhatsApp

Join Now

Leave a Comment