Ahmedabad Gandhinagar metro train રાતના કેમ બંધ થઈ જાય છે મેટ્રો, કારણ જાણીને ચોકી જશો

Ahmedabad Gandhinagar metro train

Ahmedabad Gandhinagar metro train રાતના સમયે કેમ બંધ થઈ જાય છે મેટ્રો, જાણી લો આ છે મોટું કારણ મિત્રો ઘણા લોકોને એક પ્રશ્ન મનમાં મોજો તો હશે કે મેટ્રો ટ્રેન આખો દિવસ તો ચાલુ રહે છે પણ રાત્રે કેમ બંધ થઈ જાય છે તો તમને જણાવી દઈએ કે એના પાછળ એક મોટું કારણ છુપાયેલું છે જે નીચે આપેલ છે ahmedabad-gandhinagar metro route

મેટ્રો એવા શહેરમાં હોય છે કે જ્યાં વધારે પડતી વસ્તી હોય લોકોને આવા જવામાં તકલીફ પડતી હોય જેના કારણે મેટ્રો સેવા એટલે કે અર્બન માસ રેપીડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ તરીકે પણ મેટ્રોને ઓળખવામાં આવે છે જે ટ્રાફિકની સમસ્યાનો દૂર કરવા માટે એકબીજા સ્ટેશન પર સારી રીતે લોકો હરી ભરી શકે તે માટે મેટ્રો સેવા ચાલુ કરવામાં આવે છે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન

  1. પૈસા કમાવા માટે સૌથી સારો આઇપીઓ એટલે Bajaj Housing Finance IPO જાણો ક્યારે ખુલશે

રાત્રે મેટ્રો બંધ થવાનું કારણ નીચે આપેલ છે

માંટેનન્સ અને મરામત:

  • રાત્રિના સમય દરમિયાન મેટ્રો ટ્રેનો અને ટ્રેકના મરામત અને ટેકનિકલ ચેક માટે સમય ફાળવવામાં આવે છે. આ સુરક્ષાને જાળવવા માટે જરૂરી છે, જેથી મેટ્રો સેવા સમયસર અને સલામત રીતે ચાલી શકે.

સાફસફાઈ:

  • મેટ્રો સ્ટેશનો, કોચ, અને ટ્રેક્સની સફાઈ અને જંતુનાશક દવાઓ છાંટવાની કામગીરી મુખ્યત્વે રાત્રે કરવામાં આવે છે. રાત્રે સેવા બંધ રહેતી હોવાથી આ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય છે.

નિમ્ન મુસાફરોની સંખ્યા:

  • રાત્રે સામાન્ય રીતે મુસાફરોની સંખ્યા ખુબજ ઓછી હોય છે, જેના કારણે મેટ્રો સેવા ચાલુ રાખવી આર્થિક રીતે વ્યાવસાયિક ન ગણાય.

ટ્રેન ડેપો પહોંચાડવી:

  • રાત્રે મેટ્રો ટ્રેનોને ડેપોમાં લઈ જવાની પ્રક્રિયા પણ કરવામાં આવે છે, જ્યાં તેનું સમગ્ર દિવસ માટેનું ચકાસણું અને આગામી દિવસ માટે તૈયારીઓ કરવામાં આવે છે.

Join WhatsApp

Join Now

Leave a Comment