NPS Vatsalya Yojana 2024: સરકારની આ નવી યોજનામાં હવે બાળકોને પણ મળશે પેન્શન! નાની રકમનું રોકાણ તમને બનાવશે લખપતિ

NPS Vatsalya Yojana 2024

નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવાર, 18 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં NPS વાત્સલ્ય યોજના શરૂ . આ પ્રોગ્રામ તમામ ભારતીય બાળકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે, આ કાર્યક્રમ હેઠળ માતાપિતા તેમના બાળકોના ભવિષ્ય માટે ખાતામાં રોકાણ કરી શકે છે. કેન્દ્રીય બજેટમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. NPS Vatsalya Yojana 2024 NPS વાત્સલ્ય યોજના શું છે? NPS Vatsalya Yojana … Read more

કેજરીવાલે CM પદેથી રાજીનામું આપ્યું ,હવે કોણ બનશે CM

breaking news gujarat square

આજે મંગળવારે પક્ષની મળેલી બેઠકમાં સર્વનું મતે નેતા તરીકે અતિશય ચૂંટાયા છે હવે દિલ્હીને નવા મહિલા મુખ્યમંત્રી મળશે સમાચારોની દ્રષ્ટિએ અત્યાર સુધી મંગળવાર ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાનો 74 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે તો બીજી તરફ દિલ્હી ને તેના નવા મુખ્યમંત્રી પણ મળી શકે છે આ વખતે પ્રધાનમંત્રી … Read more

india hockey won:ભારતીય હોકી ટીમે ચીનને તેના જ ઘરમાં કચડી નાખ્યું… રેકોર્ડ 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો.

india hockey won

india hockey won:ભારતીય હોકી ટીમે ચીનને તેના જ ઘરમાં કચડી નાખ્યું… રેકોર્ડ 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો. ભારતીય ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાંચમું ટાઈટલ જીતીને ઈતિહાસ રચ્યો છે. મંગળવારે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ચીનને તેના જ હોમગ્રાઉન્ડમાં 1-0થી હરાવ્યું હતું. આ મેચ ચીનના હુલુનબુર શહેરમાં થઈ હતી. આ પહેલા ભારતીય ટીમે બીજી … Read more

નવરાત્રીમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જો તમે નહીં પહેરી હોય તો પોલીસ ને 500 દંડ આપવું પડશે

navratri 2024 helmet

navratri 2024 helmet :નવરાત્રીમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત જો તમે નહીં પહેરી હોય તો પોલીસ ને 500 દંડ આપવું પડશે ગુજરાતના લોકો એવા થોડા દિવસમાં રાહ જોઈ રહેલા ફેવરિટ રવિવારે એટલે કે નવરાત્રિની રાહ જોઈ રહેલા દરેક યુવાન મિત્રોને ગરબા રમવાની ખૂબ જ મજા આવશે હેલમેટ પહેર્યા વિના ખેલૈયા નીકળ્યા તો 500નો દંડ થશે આ વર્ષે, … Read more

રાજકોટમાં તંત્રનું મોત થયું ! RMC ની બેદરકારી ખુલ્લી ગટરમાં પડી જતાં નાગરિકનું મોત

Rajkot news today

રાજકોટમાં તંત્રનું મોત થયું ! RMC ની બેદરકારીએ એક પરિવારનો મોભી છીનવ્યો રાજકોટ મનપાની બેદરકારીને કારણે એક હૃદયદ્રાવક ઘટના બની છે. અખબારી એજન્ટ અને ક્ષત્રિય સમાજના અગ્રણી વનરાજસિંહ ઉદેસિંહ જાડેજાનું એક ભુગર્ભ ગટરના ખુલ્લા હોલમાં ખાબકવાના કારણે ગંભીર ઇજાઓથી મૃત્યુ નીપજ્યું છે, જેના કારણે તેમના પરિવારમાં અને અખબારી ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ છે. ગાંધીગ્રામમાં અક્ષસ્નગર … Read more

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો,સાવ સસ્તામાં મુસાફરી થશે , સમય બચત થશે, જાણો કેટલું ભાડું હશે 

gandhinagar metro station route

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો,સાવ સસ્તામાં મુસાફરી થશે , સમય બચત થશે, જાણો કેટલું ભાડું હશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ નેટવર્કનો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જે અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલ કનેક્ટિવિટી આપશે. અમને સ્ટોપેજ અને ભાડા જણાવો. બીજા તબક્કાના પ્રોજેક્ટ માટે કુલ ખર્ચ … Read more

આ યોજન મા મફત તાલીમ અને મળશે ₹8,000 સ્ટાઇપેન્ડ માટે અહીંથી ઓનલાઈન અરજી કરો

Pradhan mantri kaushal vikas yojana gujarat online

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ના ત્રણ તબક્કાના સફળ અમલીકરણ પછી ચોથા તબક્કા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલી છે જો તમે આ યોજના હેઠળ અરજી કરવામાં રસ ધરાવો છો અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે જાણવા માંગો છો તો અમારા લેખને અંત સુધી વાંચો Pradhan mantri kaushal vikas … Read more

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીંથી અરજી ફોર્મ ભરો

Ujjwala yojana gujarat 2024

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ મહિલાઓને મફત ગેસ સિલિન્ડર મળશે અહીંથી અરજી ફોર્મ ભરો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મહત્વપૂર્ણ યોજના છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ગરીબ પરિવારોને સ્વચ્છ ઈંધણનો ઉપયોગ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી મહિલાઓ અને પરિવારજનોને આરોગ્યસંબંધી બિમારીઓ અને પર્યાવરણના પ્રદૂષણથી બચાવી શકાય. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ફ્રી સિલિન્ડર 3 મહિના Ujjwala yojana … Read more

Ambaji bhadarvi poonam no melo:જો તમે પણ અંબાજીના મેળામાં જવાના છો તો બસ ક્યાંથી મળશે જાણો એસટી વિભાગનો પ્લાન

Ambaji bhadarvi poonam no melo 2024

Ambaji bhadarvi poonam no melo:માં અંબાજી ના ફાગણે ભાદરવી પૂનમનો મહા મેળો ભરાય છે અને લાખો પદયાત્રીઓમાં અંબાજીના દર્શન કરવા માટે આવે છે યાત્રીઓને માં અંબાજી સમૃદ્ધિ આપે અને તમામ દર્શનાર્થીઓને માં અંબાજીના ટ્રસ્ટ દ્વારા સૌ લોકોને પ્રથમ વાર ક્યુ આર કોડ જાહેર કર્યો છે માં અંબાજી નો ભવ્ય મેળો આજથી ચાલુ થઈ ગયો છે … Read more

Cheapest Areas in Ahmedabad 2024:અમદાવાદમાં એકદમ સસ્તા ભાડે અફલાતૂન મકાન જોઈતું હોય તો મળી જશે આ વિસ્તારમાં 2BHK,3BHK

Cheapest Areas in Ahmedabad 2024

Cheapest Areas in Ahmedabad 2024:અમદાવાદમાં એકદમ સસ્તા ભાડે અફલાતૂન મકાન જોઈતું હોય તો મળી જશે આ વિસ્તારમાં 2BHK,3BHK મિત્રો હાલમાં મકાનના ભાડા ખૂબ જ વધી રહ્યા છે એટલે અમદાવાદમાં રહેવા માટે તમને સસ્તું મકાન જોઈ રહ્યા છો પણ તમને ખબર નથી કે કયા વિસ્તારમાં સસ્તું મકાન મળશે તો અમે તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં … Read more