દેશ-દુનિયા સમાચાર
અમેરિકા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત મોકલશે, ટ્રમ્પે જાહેરાત કરી
અમેરિકા 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત મોકલશે, ટ્રમ્પે જાહેરાત કરી ૨૬/૧૧ના મુંબઈ હુમલા ના આતંકવાદી તહવ્વુર રાણાને હવે ભારતમાં લાવવામાં આવશે ...
પુલવામા હુમલાની છઠ્ઠી વર્ષગાંઠ: ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ શું થયું અને ભારતે કેવી રીતે બદલો લીધો?
૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ ના રોજ પુલવામામાં થયેલો હુમલો ભારતના ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંનો એક છે. સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને કરાયેલા વિનાશક આત્મઘાતી હુમલામાં ૪૦ ...
પીએમ મોદી યુએસ મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળ્યા ,અને કરી કામ ની વાત
pm modi alen musk updates latest news પીએમ મોદી યુએસ મુલાકાત દરમિયાન એલોન મસ્કને મળ્યા ,અને કરી કામ ની વાત અમેરિકાના પ્રવાસે રહેલા વડા ...
મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો, બે જવાનોના મોત અને આઠ ઘાયલ
મણિપુરમાં CRPF જવાને કેમ્પ પર ગોળીબાર કર્યો, બે જવાનોના મોત અને આઠ ઘાયલ મણિપુરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના એક જવાને ગોળીબાર કર્યો ...
PM Modi America Visit : વડાપ્રધાન મોદી અમેરિકા ડોલન ટ્રમ્પને મળશે સાથે જ આ કાર્યક્રમમાં આપશે હાજરી
PM Modi America Visit : પ્રધાનમંત્રી પીએમ મોદી બે દિવસ સુધી અમેરિકાના પ્રવાસે છે તે દરમિયાન ઘણા બધા કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે આ ...
Ayodhya News: અયોધ્યા રામનગરીમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની મોટી ભીડ ઉમટી, સવારથી જ લાંબી કતારો લાગી
Ayodhya News: પ્રયાગરાજ મહાલ હિન્દુ ધર્મનો સૌથી મોટો કુંભ મેળો ચાલી રહ્યો છે તો બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરે પણ દર્શન માટે લોકોની ભીડ ...
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય,PM મોદી અમેરિકાના પ્રવાસ પહેલા મોટા ફેરફાર થઈ શકે છે?
Donald Trump PM Modi: ડોનાલ્ડ ટ્રમ્પ ગત રવિવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ કેનેડાને મેક્સિકો સહિત તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25% ...
Mahakumbh 2025: મહાકંભમાં અત્યાર સુધીમાં 43.57 કરોડ ભક્તોએ કર્યું સંગમ સ્નાન, જાણો શું છે? હાલ પરિસ્થિતિ
Mahakumbh 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ કુંભ મેળો ચાલી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો અને શ્રદ્ધાળુ રહ્યા છે સાથે જ અત્યાર સુધીમાં 43 ...
Accident: દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માતમાં ત્રણ ગુજરાતીના કરુણ મોત, પરિવારમાં શોકનો માહોલ
Accident: દક્ષિણ આફ્રિકામાં ભયંકર અકસ્માતની ઘટના બની છે જેમાં ત્રણ ગુજરાતી ભડથું થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના ત્રાસલા કોઠી ગામના ત્રણ ...
Delhi Election Result: કોણ છે? પરવેશ વર્મા જેમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા અને હવે બની શકે છે દિલ્હીના મુખ્યમંત્રી
Delhi Election Result: દિલ્હીમાં આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે ત્યારે ભાજપની બહુમતીથી જીત થઈ છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીની હાર થઈ ...















