Hanuman Jayanti 2025 :આ દિવસે આ 4 વસ્તુઓ ઘરે લાવો અને મેળવો હનુમાનજીના આશીર્વાદ, બધા ગ્રહ દોષ દૂર થશે હનુમાન જયંતિ 2025: 12 એપ્રિલે ઘરમાં લાવો સુખ અને સમૃદ્ધિ! હનુમાન જયંતિ રામ ભક્તો માટે ખૂબ મહત્વની તારીખ છે. આ દિવસે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. આ પાવન તહેવાર 2025માં 12 એપ્રિલે ઉજવાશે.
ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે હનુમાનજીના બાળ સ્વરૂપની પૂજા કરવાથી ગ્રહ દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જોઈએ કે કઈ વસ્તુઓને હનુમાન જયંતિના દિવસે ઘરમાં લાવવાથી હનુમાનજી pleased થાય છે:
1. સિંદૂર
સિંદુર ખૂબ જ પ્રિય છે કારણ કે એવી ધાર્મિક માન્યતા છે એ જ્યારે આનું માંગીને ચઢાવવામાં આવે છે ત્યારે તમારું ભાગ્ય બદલાઈ જાય છે અને ચડાવવું જોઈએ અને ઘરમાં પણ સિંધ રાખવો જોઈએ જેથી તમારું સૌભાગ્ય વધે છે અને તમારી મનની ઈચ્છાઓ બધી પૂરી થાય છે.
આજે સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો, રોકાણકારો મૂંઝાયા ખરીદારો થયા ખુશ
2. વાંદરાની મૂર્તિ
હનુમાનજીને પુરાણોમાં વાંદરાનું સ્વરૂપ આપી અને એક હનુમાનજી વાંદરા નું સ્વરૂપ છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે ખાસ કરીને આ સ્વરૂપને ખૂબ માનવામાં આવે છે અને હનુમાન જયંતીના દિવસે વાંદરાની મૂર્તિ અને ચિત્ર ઘરે લાવવું જોઈએ જેનાથી તમારામાં નથી આવે છે અને સારા વિચારો આવે છે જે આ વાનર સ્વરૂપની પૂજા કરવાથી ઘરમાં શુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે
3. તાંબાની કુહાડી
વાસ્તુ દોષ અને ગ્રહ દોષ દૂર કરવા માટે હિતાવહ. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય અથવા તમારી કુંડળીમાં ગ્રહ દોષોના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય, તો હનુમાન જયંતિના દિવસે નાની તાંબાની કુહાડી લાવીને તેને પૂજાસ્થળ પર મૂકવી જોઈએ.
4. ગદા
હનુમાન દાદાને શક્તિ અને સુરક્ષાના પ્રતિક તરીકે ઓળખવામાં આવે છે. તેમનું નામ જ નકારાત્મક શક્તિઓના નાશક તરીકે લેવાય છે. હનુમાન જયંતીના દિવસે, ઘરના પૂજા સ્થાન પર ખાસ કરીને પૂર્વ દિશામાં ગદાની સ્થાપના કરવી શુભ માનવામાં આવે છે.
હનુમાન જયંતિનો સાચો અર્થ
હનુમાન જયંતિ ફક્ત એક તહેવાર નથી, તે આત્મિક શક્તિ અને શ્રદ્ધાનો ઉત્સવ છે. આ દિવસે હનુમાનજીને તેમની પ્રિય વસ્તુઓ અર્પણ કરીને આપણે જીવનના દુ:ખ-કષ્ટોથી મુક્તિ મેળવી શકીએ છીએ.