શું તમારી પાસે ગાય-ભેંસ છે ? તો, રાજ્ય સરકાર આપી રહી છે ૧૫૦ કિલો ખાણ :જાણો કેવી રીતે લાભ મળશે

Pashu Khandan Sahay Yojana 2025

Pashu Khandan Sahay Yojana 2025 :ગુજરાતમાં પશુપાલકોને રાજ્ય સરકાર મદદ કરશે ,આપી રહી છે ૧૫૦ કિલો ખાણ :જાણો કેવી રીતે લાભ મળશે પશુ ખાણદાણ સહાય યોજના 2025 પશુપાલકોને નાણાકીય મદદ મળે છે અને પશુઓને તેમના ખોરાક માટે ખાણદાણ મળી રહે છે તેવી જ રીતે સરકાર પણ ખાંડ માટે સહાય આપી રહી છે જેના કારણે જે નાના નાના વાછરડાયો સગર્ભા ગાયો ભેંસ જેમને સારી રીતે ખાવાનો મળે તે માટે ખાણદાણ સરકાર દ્વારા આપવામાં આવે છે અને તેમના દૂધ ઉત્પાદનમાં વધારો થાય.

પશુ ખાણદાણ સહાય યોજના 2025 ગુજરાતમાં પશુપાલન વ્યવસાય ખૂબ જ વધી રહ્યો છે કારણ કે ભેંસ અને ગાયો રાખવાથી તેમના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે જેના કારણે ડેરી ધૂપ જાય છે અને તેમને પગાર મળે છે તેવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ પશુપાલનમાં આગળ વધી રહ્યા છે અને સરકાર દ્વારા પશુપાલન માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરી છે જેમાં તમે લાભ મેળવી શકો છો.

Pasu Khan Dan Sahay Yojana 2025

યોજનાનું નામપશુપાલકોના ગાભણ પશુઓને મફત 250કિલોગ્રામ ખાણદાણ સહાય
આર્ટિકલની ભાષાગુજરાતી
યોજનાનો ઉદ્દેશપશુદાણની ખરીદી પર 100 % સહાય ગાભણ પશુઓને મફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
લાભાર્થીગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા પશુપાલકો
સહાયમફત 250 કિલોગ્રામ ખાણદાણ સહાય આપવામાં આવશે.
 વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in
એપ્લિકેશનનુંOnline
અરજી કેવી રીતેકરવીClick કરો.

પશુપાલન યોજના દ્વારા પશુપાલકોને સારા માટે સહાય આપવામાં આવે છે તેવી જ રીતે ખાનદાની યોજના છે તેમાં દોષો ચારો આપવામાં આવે છે પશુપાલન સારી રીતે ખાઈ શકે અને તેમના દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે તે માટે આ યોજના જાહેર કરવામાં આવેલ છે તો આ યોજના ફોર્મ ભરવા માટે તમે માહિતી જાણી શકો છો કે કોણ અરજ કરી શકે છે અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. Gujarat pashudhan sahay yojana 2025 amount

પશુ ખાણદાણ સહાય યોજના 2025નો લાભ કેવી રીતે મેળવવો? 

પશુ ખાણદાણ સહાય યોજના 2025 હેઠળ, સરકાર દ્વારા પશુપાલકોને ખાણદાણ ખોરાક ખરીદવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે, જે પ્રાણીઓના પોષણમાં મદદ કરે છે. આ યોજના દ્વારા, પ્રાણીઓને મદદ કરવામાં આવે છે અને તેમના સ્વાસ્થ્યમાં સુધારો થાય અને તેમના દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે થી તમામ પશુપાલકોને લાભ થાય આ યોજના ખાસ કરીને બે પ્રકારની સહાય પૂરી પાડે છે.

પશુ આહાર સબસિડી યોજના માટેની પાત્રતા Khandan Sahay Yojana Benefits

  • લાભાર્થી ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
  • લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  • પશુપાલક પાસે પોતાની ગાય, ભેંસ અને અન્ય પ્રાણીઓ હોવા જોઈએ.
  • પશુપાલકોની ગાય અને ભેંસ ગર્ભવતી હોવી જોઈએ.
  • લાભાર્થી દૂધ સંઘનો સભ્ય હોવો જોઈએ.
  • પશુપાલન યોજનાના લાભાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગ, SC/ST, OBC અને સામાન્ય જાતિના લોકો હશે.
  • ખેડૂત પોર્ટલ હેઠળ આ યોજનાનો લાભ મેળવવા માટે, અગાઉ ક્યારે લાભ લેવામાં આવ્યો હતો તેની માહિતી આપવી પડશે.
  • તમારે ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • દર વર્ષે દરેક પશુ દીઠ, દરેક પશુપાલકને એક વખત સહાય ઉપલબ્ધ થશે.

Document Required Of Pashudhan Sahay Yojana 2024 |ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ

  • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • બેંક એકાઉન્ટ
  • કેટલા પશુઓ ધરાવો છો, તેનો દાખલો
  • છેલ્લે કેટલા વર્ષમાં લાભ લીધો છે?તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

How to Online Apply for Pashu Khandan Sahay Yojana 2025 | મફત પશુ ખાણદાણ સહાય યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

Gujarat pashudhan sahay yojana 2025 online registration યોજનાનો લાભ લેવા માટે, પશુપાલકોએ iKhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ પોર્ટલ ત્યારે જ ખુલે છે જ્યારે સરકાર દ્વારા અરજીનો સમયગાળો નક્કી કરવામાં આવે છે. અરજી પ્રક્રિયા એક મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. અરજી દરમિયાન,

પશુપાલકોએ આધાર કાર્ડ, રેશન કાર્ડ, નામની વિગતો અને મોબાઇલ નંબર જેવા જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

Pashu Khandan Sahay Yojana 2025

આ પછી જિલ્લા પંચાયત દ્વારા લોટરી કાઢવામાં આવે છે. આ ડ્રોમાં જે પશુપાલકોના નામ આવશે તેઓ ૧૫૦ કિલો ખનિજનો લાભ મેળવવા માટે પાત્ર બનશે. આ પ્રક્રિયા માત્ર પારદર્શિતા જ જાળવી રાખતી નથી પણ ખાતરી પણ કરે છે

Join WhatsApp

Join Now

Leave a Comment