Adani Gyan Jyoti Scholarship 2024-25 : દર વર્ષે 3,50,000 ની શિષ્યવૃતિ આવશે 7 ઓક્ટોબર સુધી અરજી કરો

Adani Gyan Jyoti Scholarship

અદાણી જૂથ વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે અદાણી જ્ઞાન જ્યોતિષ શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા શરૂ કરેલી છે અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિ યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળા વર્ગના તે તમામ વિદ્યાર્થીઓને નાણાકીય સહાય અને સર્વાંગી વિકાસ માટે તકો પૂરી પાડવાનો છે Adani Gyan Jyoti Scholarship 2024-25

શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ છે જેઓ JEE NEET CA ફાઉન્ડેશન અને ઇકોનોમિક્સ સંબંધિત અભ્યાસક્રમો કરવાની ખાસ કરીને આંધ્રપ્રદેશ રાજસ્થાન અને માત્ર ગુજરાતના વતની વિદ્યાર્થીઓ માટે જ લાગુ પડે છે ઓડિશા 36 ગઢ રાજ્યો અરજી કરી શકે છે ઉમેદવારો તેમના મોબાઈલ અથવા લેપટોપની મદદથી ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ સબમીટ કરી શકે છે

આ યોજના હેઠળ બી એ ઇકોનોમિક્સ બી એસ સી બેચલર ઓફ ઇકોનોમિક્સ ઇન્ટીગ્રેટેડ પાંચ વર્ષની ડ્યુઅલ ડીગ્રી એમટેક એમ.બી.એસ.બી પ્રોગ્રામમાં અભ્યાસ શરૂ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે અદાણી શિષ્યવૃત્તિ યોજના હેઠળ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને ₹3,50,000 સુધીની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ આર્થિક સમસ્યાઓનો સામનો કર્યા વિના તેમનો અભ્યાસ પૂર્ણ કરવામાં મદદ મેળવી શકે છે

અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિના લાભો Adani Gyan Jyoti Scholarship 2024-25

અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શૈક્ષણિક લેખક અને નાણાકીય સ્થિતિના આધારે નીચેના અભ્યાસક્રમને ટ્યુશનથી શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે

  • અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવશે
  • સીએના વિદ્યાર્થીઓને રૂપિયા 70,000 ની સહાય આપવામાં આવશે
  • કાયદાના વિદ્યાર્થીઓને ₹1,80000 ની સહાય આપવામાં આવશે
  • એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ₹2,50,000 ની સહાય આપવામાં આવશે
  • મેડિકલ વિદ્યાર્થીઓને ₹3,50,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે

અમદાવાદ સરકારી પ્રેસ ભરતી ધોરણ 8 પાસ ઉમેદવાર માટે નોકરી વધુ માહિતી

અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિ પાત્રતા ના માપદંડો

  • અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિમાં વિવિધ ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમો માટે અરજી કરવા માટે રસ ધરાવતા ઉમેદવારો
  • આંધ્રપ્રદેશ રાજસ્થાન ગુજરાત પોલીસ અને છત્તીસગઢ માંથી કોઈ પણ એક રાજ્યના વતની હોવા જોઈએ
  • વિદ્યાર્થીઓએ 2023 પછી તેમની હાયર સેકન્ડરી યુનિવર્સિટી ઇન્ટરમિડીયેટ સીબીએસસી અથવા આઈએસસી બોર્ડ લાયકાત ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ
  • તમામ સ્રોતમાંથી વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹4,50,000 થી વધારે ન હોવી જોઈએ
  • આ રાજ્યના ઉમેદવાર સમગ્ર ભારતમાં કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકે છે
  • કોઈપણ એક પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ
  • અદાણી ગ્રુપના કર્મચારીઓના બાળકોને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે નહીં
  • ઉમેદવારે અગાઉના વર્ગમાં સારા ગુણ સાથે પાસ કરેલ હોવું જોઈએ
  • આ ઉપરાંત કોર્સ મુજબની પાત્રતાના માપદંડ નક્કી કરેલા છે

એન્જિનિયરિંગ કોર્સ માટે

  • અરજદારે ખાસ કરીને પ્રોફેશનલ એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સ હેઠળ BE B.Tech નો અભ્યાસ કર્યો છે તો સંકલિત પાંચ વર્ષની ડ્યુઅલ ડીગ્રી M.tech માટે પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો છે
  • વ્યવસાયિક ડિગ્રી અભ્યાસક્રમો સંસ્થાઓમાં પ્રવેશ રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ ના આધારે હોવો જોઈએ
  • વિદ્યાર્થીઓએ ₹40,000 ના કટોક ની અંદર JEE ઓલ ઇન્ડિયા રેન્ક મેળવવા આવશ્યક છે

મેડિકલ કોર્સ માટે

  • માત્ર પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ જ અરજી કરવા પાત્ર છે
  • એમબીબીએસ કોર્સ ના પ્રવેશ રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ લીંક ના આધારે કરવામાં આવશે
  • અરજદાર એ ટોચના 15,000 ની અંદર NEET ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હોવો જોઈએ

અર્થશાસ્ત્રના કોર્સ માટે

  • અર્થશાસ્ત્રમાં બેચલર ઓફ સાયન્સ અથવા બેચલર ઓફ ઇકોનોમિક્સ અભ્યાસક્રમોમાં પ્રથમ ડિગ્રી
  • રાજ્યો અથવા રાષ્ટ્રીય સ્તરની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ ક્વોલીફાઇંગ ના આધારે પ્રવેશ કરવામાં આવે છે
  • વિદ્યાર્થીએ તેમના બારમા ધોરણના કલા પ્રમાણમાં 85% વધુ ગુણ મેળવ્યા હોવા જોઈએ

કાયદાના કોર્સ માટે

  • સંકલિત પાંચ વર્ષના ડ્યુઅલ ડીગ્રી પ્રોગ્રામમાં અભ્યાસ શરૂ કરતાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ જ પાત્ર છે
  • પ્રવેશ રાજ્યો અથવા રાષ્ટ્રીય સ્થળની પ્રવેશ પરીક્ષાઓમાં મેળવેલ મેરીટ રેન્ક ના આધારે હોવા જોઈએ
  • અરજદારે ટોચના 3000 ની અંદર CLAT ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હોવો જોઈએ

CA કોર્સ માટે

  • સીએ પ્રોફેશનલ કોર્સ માટે બીકોમ ડીએસસી ડિગ્રીની સાથે સીએ કરનારા વિદ્યાર્થીઓને પણ લાયક ગણવામાં આવે છે
  • માત્ર બીકોમ સી એ ફાઉન્ડેશનની પરીક્ષા પાસ કરનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે
  • અરજદાર સીએ ફાઉન્ડેશન ની પરીક્ષા ના ટોચના 1000 માં રેન્ક મેળવ્યો હોવો જોઈએ

અદાણી જ્ઞાન જ્યોતિ શિષ્યવૃત્તિ જરૂરી દસ્તાવેજો

  • આધારકાર્ડ મતદાર આઈડી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાનકાર્ડ
  • વર્તમાન વર્ષનું કોલેજ સંસ્થા પ્રવેશપત્ર
  • કૌટુંબિક આવકનો પુરાવો અથવા પગાર સ્લીપ અથવા આઈટીઆઈ રિટર્ન ફોર્મ
  • પાછલા વર્ષની માર્કશીટ
  • અરજદારની બેંક એકાઉન્ટ ડાયરી
  • લેટેસ્ટ પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • વર્ગ 12 ની માર્કશીટ
  • પ્રવેશ રેન્ક પ્રમાણપત્ર
  • સીટ એલોટમેન્ટ માટે કાઉન્સેલિંગ લેટર
  • કુટુંબ આવક પ્રમાણપત્ર
  • કોલેજ દ્વારા જાહેર કરાયેલું બોનાફાઈડ પ્રમાણપત્ર
  • કોલેજ દ્વારા જાહેર કરાયેલ કોર્સ માટે ફી રસીદ
  • માતા-પિતા અથવા વાલી તરફથી ઘોષણા પત્ર
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી
  • સહી

અદાણી જ્ઞાન જ્યોતિષ શિષ્યવૃત્તિ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ શિષ્યવૃત્તિ યોજના ની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
  • હોમ પેજ પર આપેલી ઓનલાઈન અરજી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પછી ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ પેજ પર જવા માટે રજીસ્ટર ઈમેલ આઇડી અને અન્ય વિગત દાખલ કરીને લોગીન કરો

Join WhatsApp

Join Now

Leave a Comment