Pahalgam Update: જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલાબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં મોટાભાગના પાકિસ્તાનનો જે તમામના વિઝા રદ કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે ગૃહમંત્રી અમિત સાહેબ તમામ રાજ્યોને સૂચના આપવામાં આવી છે અમિતશાહે તમામ મુખ્યમંત્રીઓને જણાવ્યું છે કે વહેલી તકે પાકિસ્તાન લોકોને પોતાના રાજ્યોમાંથી હટાવી દેવો ગૃહમંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ ખાસ લિસ્ટ તૈયાર કર્યું હોવાનું સામે આવ્યું છે
મળતી વિગતો અનુસાર અને ખાસ કરીને મીડિયા અહેવાલોમાં સામે આવેલી વિગતો અનુસાર ગુજરાત સરકારે ગાંધીનગર જિલ્લામાં 29 જેટલા પાકિસ્તાનનું હોવાનું રિપોર્ટ મળ્યો છે આ સાથે જ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર શહેર તેમજ દહેગામ અલગ અલગ બીજા પર આવ્યા હોવાની વિગતો સામે આવી છે તો મંત્રાલયને આદેશ બાદ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક્શન બોર્ડમાં આવી ગઈ છે અને તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે ગુજરાતમાંથી લગભગ તમામ પાકિસ્તાનીઓને નિયમ સમય મુજબ રવાના કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી શક્યતાઓ છે સાથે જ ગૃહ વિભાગ દ્વારા તમામને ભારત છોડીને ચાલ્યા જવાનું આદેશ આપવામાં આવ્યો છે