અમદાવાદની સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈના સંદેશા બહાર પહોંચાડાતા હોવાની આશંકા
જેમાં છેલ્લાં ત્રણ મહિના દરમિયાન તેના સેલમાં સુરક્ષાની કામગીરી કરતા સુરક્ષા કર્મીઓ અને જેલના કેટલાંક કેદીઓની પુછપરછ થવાની શક્યતા.
મોટી ઘટના પહેલાં લોરેન્સ બિશ્નોઈ મૌન વ્રત ધારણ કરે છે.
સુત્રોના જણાવ્યા મુજબ લોરેન્સ બિશ્નોઈ જ્યારે તેની ગેંગની મદદથી મોટી ઘટનાને અંજામ આપવાનો હોય તે પહેલા મૌનવ્રત કરતો હોય છે.નવરાત્રી દરમિયાન તેણે જેલમાં મૌનવ્રત રાખ્યું હતું. આ પહેલા તેની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારે પણ તેણે મૌન ધારણ કર્યું હતું.