Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા માટે એડવાન્સ બુકિંગની પ્રક્રિયા, જાણો કેવી રીતે કરી શકશો યાત્રા

Amarnath Yatra 2025:અમરનાથ યાત્રા 3 જુલાઈથી શરૂ થશે ત્યારે નવું ઓક્ટોબર સુધી ચાલશે આ દરમિયાન દેશભરમાંથી ભક્તો આવી પહોંચશે અને 39 દિવસ સુધી બાબા બર્ફાની ના દર્શન કરી શકશે આ વર્ષે તમે પણ જો અમરનાથ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મહત્વની અપડેટ સામે આવી છે અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે મળતી વિગતો અનુસાર 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે રજીસ્ટ્રેશન દેશભરમાં આવેલી 533 બેન્ક શાખામાંથી કરાવી શકાશે સાથે જ અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવાનું હોય તો તમે આધાર કાર્ડ અને હેલ્થ સર્ટીફીકેટ સાથે રાખવું ખૂબ જ જરૂરી છે આ સર્ટિફિકેટ ના માધ્યમથી તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો

વધુમાં જે વિગતો સામે આવી છે સરકારે પણ ખાસ તૈયારીઓ કરી છે જેથી શ્રદ્ધાળુઓ સારી સુવિધાઓનું આનંદ મેળવી શકે તેના માટે બાબાના દર્શન કરી શકે અમરનાથ બાબાની દર્શન કરવા માટેની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે સાથે જ સુરક્ષિત વાતાવરણમાં પણ પૂર્ણ થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે

અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમયમાં અમરનાથ યાત્રા 39 દિવસ સુધી ચાલશે જેના માટે ફક્ત પવિત્ર અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે આવી પહોંચે ત્યારે બેંકોમાં પણ તેઓ રજીસ્ટ્રેશન પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ જશે અને પંજાબ નેશનલ બેંક તેમજ જમો અને કાશ્મીર બેંક આ સિવાયની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવા શાખામાં તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment